નનિઃસહાય વનરાજની ગર્જના ભારતના ગીરના નસિંહની મદદ માટે આગળ આવો. 1

Download Report

Transcript નનિઃસહાય વનરાજની ગર્જના ભારતના ગીરના નસિંહની મદદ માટે આગળ આવો. 1

નનિઃસહાય વનરાજની ગર્જના
ભારતના ગીરના નસિંહની મદદ માટે આગળ આવો.
1
વાઇલ્ડલાઇફ કન્ઝવેશન ટ્રસ્ટ
વાઇલ્ડલાઇફ કન્ઝવેશન ટ્રસ્ટએ રજીસ્ટડડ એન.જી.ઓ. છે . અમે એશશયાટીક
લાયનના કન્ઝવેશન માટે ના પ્રયાસોને કો-ઓડીનેટ કરીએ છીએ.
કકશોર કોટે ચા
ડો. એમ.જી. મારડીયા
રમા સચ્ચચદાનન્દ
રમણીક ચોન્દીગ્રા
બાલેન્ર વાધેલા
કમલેશ અકિયા
કમલેશ શાહ
ુ
તષાર
ગોકાણી
અમારી ટીમ
રીયલ એસ્ટે ટ ડેવલપર- રાજકોટ
સનુ િટેં ડન્ટ, રાજકોટ ઝૂ
એન્વાયમેંટ હેડ, ધ ગે લેકસી સ્કુ લ સીસ્ટમ
બીલ્ડર અને કોન્ટ્રાકટર
નેચરાલીસ્ટ અને કમ્પ્યટુ ર િોફેશનલ
કમ્પ્યટુ ર િોફેશનલ
એડવોકેટ- રાજકોટ
એડવોકેટ- રાજકોટ
2
~ ગીર અને એનશયાઇ નસિંહોન ુંુ મહત્વ ~
ુ રાત રાજય
ભારતના ગજ
માું આવેલ
[GPA- The Gir Protected
Area] ગીરનો સુંરક્ષિત
નવસ્તારનો ફેલાવો 1412
કકમી જેટલો છે . એશીયા મા
આ એકમાત્ર જગ્યા છે , જ્યા
એનશયાઇ નસિંહન ુ અસ્સ્તત્વ
છે . જે દુનનયાભરમા
અલભ્ય િજાતી તરીકે
સ્વીકારવામા આવેલ છે .
ુ ીયન દ્વારા આ િજાતીને "અસ્સ્તત્વ માટે ઝજુમતી " િજાતી તરીકે
વલ્ડડ કન્ઝવેશન યન
સ્વીકારવામા આવેલ છે .
3
શ ુંુ આપણે એવ ુંુ ઇચછીયે છીએ કે આ સદ
ુંુ ર નસિંહન ુ અસ્સ્તત્વ માત્ર
ુ ીયમમાું રહી જાય?
િાણીસુંગ્રહાલય અથવા મ્પયઝ
એનશયાઇ નસિંહએ જોવા મળતાું જુજ િાણીઓમાુંથી એક છે . જેને “નાશિાયિઃ" િાણીઓની
યાદીમાું વલ્ડડ કન્ઝવેશન યનુ નયન (IUCN) દ્વારા ઉમેરવામાું આવેલ છે . સદીની શરૂઆતમાું
માત્ર 20 નસિંહોન ુ અસ્સ્તત્વ હત.ુંુ ઇ.સ. 1910માું ગીરના નવાબ અને રાજ્ય સરકાર તથા ગીરની
4
િજાનાું િયત્નોથી અત્યારે નસિંહની વસ્તી આશરે 359 થઇ ગઇ છે .
~ નસિંહ માટે િવતડમાન ભય~
એનશયાઇ નસિંહને સુંરક્ષિત નવસ્તારમાું આવેલ સુંકડાશ, રસ્તા અને ધાનમિક સ્થળો,
મનષ્ુ યોનો વસ્તીવધારો, માનવ-િાણીનો સુંઘષડ, જનનીક મયાડ દા અને ગે રકાયદે સર નશકાર જેવા ભયો રહેલા છે . પરું ત ુ મનષ્ુ ય દ્વારા બનાવવામાું આવેલાું
ખલ્ુ લા કુ વાઓ નસિંહો અને બીજા િાણીઓ માટે મોટી આફત છે .
5
તમે આ ફોટામાું શ ુંુ શ ુંુ જોઇ શકો છો?
Electric
Wires
Tree
Electric
Pole
Greenery
&
Landscape
ઝાડી, ઇલેક્ટ્ટ્રીક પોલ, ઇલેક્ટ્ટ્રીક વાયર , ગ્રીનરી વગે રે.. વગે રે..
6
શ ુંુ તમે આ ફોટામાું ખલ્ુ લો કુ વો જોઇ શકોછો?
આ ખલ્ુ લા કુ વાને જોવ ુંુ મનષ્ુ યો અને િાણીઓ માટે ખ ૂબજ મ ૂશ્કેલ છે .
7
ખલ્ુ લા કુ વાઓ શ ુંુ છે ?
ખલ્ુ લા કુ વાઓ ઉંડા ખાડાઓ
છે ; 60 થી 100 ફૂટ ઉંડાઇ, જે
પથ્થરની દીવાલ અથવા
કુ વાની વાડ વગરનાું હોય
છે .
જે ખેતીમાું પાણીની
પીયતની જરૂરીયાત અને
માલિોર માટે ખેડુતો દ્વારા
બનાવવામાું આવતા હોય
છે .
8
શા માટે ગીરના ખેડુતો પોતાના કુ વાઓ ખલ્ુ લાું રાખે છે ?
ગીરમાું વસતા મોટાભાગનાું
ખેડુતો ગરીબ અને નાની
Age of 70 earning $8 per week
Roof to keep rain away
જમીન ધરાવતાું હોય છે .
તેઓની આનથિ ક પકરસ્સ્થત
ને કારણે તેઓ કુ વાને ફરતે
વાડ બનાવી શકતા નથી.
Fully fitted kitchen!
Poor man’s white house!
9
શા માટે િાણીઓ ખલ્ુ લા કુ વાઓમાું પડે છે ?
જ ુંગલમાું થતાું માનવીય
અનતક્રમણ અને ખોરાકની
શોધમાું નસિંહ તથા અન્ય
િાણીઓ આસપાસનાું
નવસ્તારમાું નવચરણ કરે છે .
ગીરના જ ુંગલ અને
આસપાસના 6 કક.મી.ના
નવસ્તારમા લગભગ 9000
[નવ હજાર] ખલ્ુ લા કુ વાઓ છે .
10
ખલ્ુ લા કુ વાઓ છુપા મોતના છટકા જેવા હોય છે ..
સામાન્ય રીતે આ ખલ્ુ લા
કુ વાઓ હકરયાળીની
વચચે હોય, િાણીઓ
અકસ્માતે આ ખલ્ુ લાું
કુ વાઓમાું પડીને ડૂબી
જવાથી મ ૃત્ય ુ પામે છે .
11
ખલ્ુ લા કુ વાઓ પાણીવાળું કબ્રસ્તાન છે .
િાણીઓ અકસ્માતે આ
ખલ્ુ લાું કુ વાઓમાું પડીને
ડૂબી જવાથી મ ૃત્ય ુ પામે
છે . ઘણીવાર એક જ
કુ વામાું એકથી વધારે મ ૃત
િાણીઓ જોવા મળે લ છે .
12
સકુ ાું અને મ ૃતપાયિઃ કુ વાઓ વધ ુ જોખમી હોય છે .
સમયાુંત્તરે ઘણા કુ વાઓ
સકુ ાય જાય છે અને તેના
કારણે તેની કકનારીઓ વધ ુ
રૂિ બની જાય છે . આવાું
ખલ્ુ લા કુ વાઓ વધ ુ
ખતરનાક સાક્ષબત થાય છે .
ખલ્ુ લાું કુ વાઓમાું દરે ક િકારનાું િાણીઓ પડી શકે છે , મગર પણ !
13
ખલ્ુ લા કુ વાઓ મનષ્ુ ય નનનમિત મોટામાું મોટો ખતરો છે .
ગીરમાું લગભગ 400
જેટલાું કદપડા [લેપડડ ] રહે
છે . તેઓ નસિંહ ની સાપેિ
વધ ુ નવચરણ કરતા હોય,
કદપડાઓનો મ ૃત્ય ુ આંક, નસિંહ
કરતાું પણ વધારે હોવાની
શક્યતાઓ છે .
14
સાહનસક બચાવ કાયડ
ગીરનો સુંરક્ષિત નવસ્તાર 82
કક.મી.ના આંતકરક રસ્તાઓ
ધરાવતો મોટો નવસ્તાર છે .
સાધનોની કમી અને ખરાબ
રસ્તાઓને કારણે દરે ક વખતે
સમયસર ઘટના સ્થળ પર
પહોંચવ ુંુ મશ્ુ કેલ છે .
15
ઘણાુંખરા બચાવી લેવાયેલ
િાણીઓ ગુંભીરપણે ઘાયલ
અવસ્થામાું સદાયને માટે
નવકલાુંગ થઇ જતાું હોય છે . જે
ફરીથી જ ુંગલમાું જવા માટે
અશક્ટ્ત હોય તેને ઝૂમાું બાકીની
જીંદગી નવતાવવી પડે છે .
દા.ત.: બચાવી લેવાયેલ એક નસિંહ
અકસ્માત દરનમયાન આંખો
ુ ાવી દે તા તેને શક્કરબાગ
ગમ
િાણીસુંગ્રહાલય- જુનાગિ મોકલી
દે વાયો. તેણે ત્યારબાદની જીંદગી
આંખ વગર નવતાવી.
16
ુ ાું બનાવો
ખલ્ુ લા કુ વાઓને કારણે નસિંહ ના અપમ ૃત્યન
60
50
40
30
20
10
0
Incidences
(till 31-5-08) 53
Deaths
28
Rescued
27
એનિલ 2001 થી મે 2008 દરનમયાન, 53 નસિંહો નશકાર બન્યા , જેમાુંથી 28
મ ૃત્ય ુ પામ્પયાું.
17
વધારે જોખમી શ ું છે ? ખલ્લા કવાઓ શવરૂધ્ધ શશકાર!
25
20
15
10
5
0
Electrocution
7
Poaching
8
Open Wells
28
ુ ાર, ઇલેકટ્રીક શોક થી 7, નશકારીઓથી 8 ની,
છે લ્લા પાુંચ વષડના આંકડાઓ અનસ
સાપેિ ખલ્ુ લા કુ વાઓથી 28 નસિંહોના કમોત થયા!
18
માનવજાતને પણ ખતરો
જ ુંગલી જાનવર અને પાળે લા િાણીઓ ઉપરાુંત ઘણીવાર બાળકો પણ આવા કુ વામાું પડી જાય છે . આમાનાું બધા બનાવોની નોંઘ થતી
ન હોય આંકડાકીય માકહતી ઉપલ્બધ નથી. તેમ છતાું આ આંકડાઓ િાણીઓના અકસ્માતનાું આંકડાઓ જેટલા હોવાની શક્યતા છે .
19
શ ુંુ કરવ ુંુ જોઇએ?
ખલ્ુ લાું કુ વાઓ મોટામાું મોટી સમસ્યા છે
ુ જ સરળ છે . ઝડપથી
જેનો હલ ખબ
કાયડ કરવાનો સમય આવી ગયો છે .
ટુંુ કા સમયમાું ઝડપથી આ ખલ્ુ લાું
કુ વાઓને ફરતે વાડ કરવાની જરૂરીયાત
છે . નશકાર તથા અન્ય પડકારોનો
સામનો કરવો મશ્ુ કેલ છે , પરું ત ુ ખલ્ુ લા
કુ વાઓની સમસ્યા થકી ઉભા થયેલાું
પડકારને સરળ ઉપાયથી એનશયાઇ
નસિંહોને નવજીવન આપી શકાય છે .
20
ુ ી અમે શ ુ કયડ ુ છે ?
અત્યાર સધ
અમે પહેલી એન.જી.ઓ. છીએ, જેઓએ જ ુંગલ ખાતા સાથે કરાર
કરીને ખલ્ુ લા કુ વાઓને વાડ કરવાન ુ નવરાટ કાયડ આરું ભ કરે લ છે . બીજી
ુ ી મા
એન.જી.ઓ. તથા કોપોરે ટ ની મદદથી અમો માચડ 31, 2008 સધ
ુ ા છીએ, જે અમારા શેડયલ
ુ થી
781 કુ વાઓની વાડાબુંધી કરી ચક્ય
પહેલા છે .
108
77
296
300
અમારા ફું ડ તથા નાના ડોનેશન થકી
WWF-India ના સહયોગ થી
Vanishing Herds Foundation ના સહયોગ થી
TATA Chemicals Ltd ના સહયોગ થી
હાલમા અમે ટાટા કેમીકલ્સ લીમીટેડ ના સહયોગ થી 700 કુ વાઓ
અને 80 કુ વાઓ વી.એચ.એફ. ના સહયોગ થી કામ કરી રહ્યા છીએ.
ઉપરાુંત, અમેરીકી નાગરીક સ્ટીવ મુંડેલ અને તેની સુંસ્થા "Lions of
Gir Foundation- USA" ના સહયોગ થી ભગીરથ કાયડ આગળ
ધપાવી રહ્યા છીએ.
21
ક્ષબબા (pre-cast) પધ્ધનત થી RCC SLAB ની વાડ રચના
ધણા બધા િયાસો અને િયોગો ના
અંતે અમે ક્ષબબા પધ્ધનત થી RCC
SLAB રચના તૈયાર કરી. આ SLAB
જમીનમા અંદર 6 ઇંચ અંદર અને
કુ વાની ધારથી 2 ફુટ દૂર હોય છે . જેમા
એક ગોળાકાર રચનામા એકબીજાને
ટે કો આપે એવી રીતે ગોઠવવામા આવે
છે . બે સ્લેબને એકબીજા સાથે લોખડ
ના સળીયાથી જોડવામા આવે છે . આ
રચના ને જ ુંગલખાતા દ્વારા
સ્વીકારવામા, વખાણવામા અને
ભલામણ કરવામા આવેલ છે .
22
કાયડિેત્રની પધ્ધનત
રાજ્યના વનખાતાએ સુંરક્ષિત નવસ્તારના આજુબાજુના 6 કક.મી.ના
નવસ્તારને નસિંહના નવચરણ ઉપરથી નવભાજીત કરે લ છે . વનખાતાના
સહયોગથી યોગ્ય જરૂરીયાત િમાણે ગામડાઓને પસુંદ કરવામા આવે
છે . અમે ગીર-પ ૂવડના ધારી તાલકુ ામા પાણીયાના સુંવેદનશીલ
સુંરક્ષિત નવસ્તારમા કાયડ ચાલ ુ કરી દીધેલ છે .
23
દાન માટે અપીલ
શ ુ આપણે માત્ર એક કુ વાના
રૂ. 6000 અથવા US$150 કે
ુ ા નસિંહ ને
£75 માટે મહામલ
ુ ાવી દઇશ?
ુ
ગમ
નાના માત્ર યોગદાનથી તમે
આ સદ
ુંુ ર અને નાશિાય:
િાણીના અપમત્ુ ય અને
ધાયલ થતા રોકી શકો છો.
આપ નવજીવન આપવામા
નીમીત બની શકો છો.
24
એક કુ વાની વાડ બનાવવા માટે નો અપેક્ષિત ખચડ
Indian
Rs
US $
UK £
10000
250
125
જગલખાતા
ું
દ્વારા અનદાન
4000
100
50
એક કવામાટે અપેક્ષીત દાન
6000
$150
£75
સરે રાશ અંદાજીત ખર્ડ
25
વ્યકકતગત દાતાઓ
ુ ીની તમામ િકક્રયા, એકદમ
દાતાઓ દ્વારા મળતા ફું ડથી વાડ બનાવવા સધ
પધ્ધનતસભર અને પારદશડક છે . દરે ક દાતાઓ ચોક્ટ્ક્ટ્સ રીતે જાણી શકે કે તેઓન ુ દાન
ક્યા વાપરવામા આવેલ છે .
આપના દાન દ્વારા કરવામા આવેલ કુ વાન ુ કામ પ ૂણડ થયે..
દાતાને ઇ-મેઇલ દ્વારા ડીટેઇલ અને ફોટોગ્રાફ મોકલવામા આવશે.
પરથી
આ ઉપરાુંત અમો GPS Co-ordiante ની વ્યવસ્થા કરી રહ્યા છીએ, જેના
ુ ાન દ્વારા થયેલ કાયડ ન ુ લોકેશન Google Earth
થકી દાતાઓના અનદ
જોઇ શકાય.
દરે ક દાતાઓને સહભાગી થવા બદલ સટીફીકેટ આપવામા આવશે.
શકીએ.
અમે કદલગીર છીએ કે અમે US$150 કે £75 થી ઓછુ દાન નકહ લઇ
26
ુ ન / કોપોરે ટ દાતાઓ
ઇન્સટીટયશ
ુ ન / કોપોરે ટ દાતાઓ માટે બે નવક્ટ્લ્પો છે .
ઇન્સટીટયશ
ુ ાન અમોને મોકલો અથવા િત્યેિ કાયડ કરો.
અનદ
ુ ી થશે, આપને
જો આપ િત્યેિ કાયડ કરવા માગતા હોવ, તો અમોને ખશ
ુ ન આપતા, જે અમો નન:શલ્ુ ક આપીશ.ુ અમારો ધ્યેય માત્ર
ટોટલ સોલ્યશ
કામ કરવાનો છે .
દશ કે તેથી વધારે કુ વાઓ માટે, દાતાઓના નામ કાયમી માટે સ્લેબમા
એમ્પબોસ કરી આપીશ.ુ
વધ ુ નવગત, પસડનલ મીટીંગ કે ફીલ્ડ નવક્ષઝટ માટે અમને કોલ કરો.
ુ ાન આવકવેરા ની ધારા 80G(5)
WCT ને આપવામા આવેલ અનદ
અંતગડ ત કપાત પાત્ર છે .
27
We Heartily Thank the Participants / Donors
1. TATA Chemicals Ltd
2. WWF-India N. Delhi
3. Vanishing Herds
Foundation – Mumbai
4. Mr. Steve Mandel – USA
5. Rameshbhai Bakrania -UK
6. Rajubhai Thakrar – UK
7. Vinodbhai Vadher – UK
8. Nistha Public Charitable
Trust – Baroda
9. Parekh Marine– Jamnagar
11. Rajkot Builders Association
12. R R Constructions Rajkot
13. Rajubhai Daftary Rajkot
14. Parthiv Patel – A’bad
15. Mrs. Monaben Sheth
Governor,Lions Club Intl. 323j
28
For information, personal meeting and field visit please contact
Kishore Kotecha, Exec. Dir. (98240 62062)
Rama Sachidanand, Hon. Exec. (99988 08581)
Wildlife Conservation Trust
128 Star Plaza, Phulchhab Chowk, Rajkot – Gujarat – India Ph: +91 281 2444074 +91 98240 62062
Em: [email protected], Web: www.asiaticlion.org News Blog: http://asiatic-lion.blogspot.com
Our Trust is. Non-Profit Organisation (Reg. No. E /8147 /Rajkot).
Donation to our Trust is exempted U/S 80G(5) of IT Act 1961.
Chqs to be drawn in the name of Wildlife Conservation Trust.
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Donors are welcome to get project reference from
Mr. Pradeep Khanna, PCCF-WL and Chief Wildlife Warden, Gandhinagar – Gujarat, [email protected]
Mr. Divyabhanusinh Chavda, President of WWF India and Member of Cat Specialist Group, IUCN
Author of ‘The Story of Asia’s Lion (2005) and The Cheetah in India (1995), [email protected]
Mr. Bharat Pathak, Conservator of Forest (WL), Junagadh – 362002 – Gujarat, [email protected]
Mr. Ravi Singh, Secretary General & CEO, WWF – India, [email protected]
29
આભાર
Open Well Presentation Version 3.0 Date:14-5-2008
30
ુ રાતીભાષામા લોકલાઝેશન કરવા માટે નો
આ િેઝન્ટે શન ને ગજ
સહયોગ
Gujarati Content Services
http://www.gujaraticontent.com
31