Transcript પાઠ

• બળતણ અને શક્તતના સંસાધન બંને
શબ્દો એકબીજાના પર્ાા ર્ રૂપે વપરાર્
છે.
• પણ બન્ને વચ્ચે પાતળી ભેદ રે ખા છે.
• બળતણ એ આપમેળે શક્તતન ં સંસાધન
નથી તેને બાળવામાં આવતા તેમા રહેલી
ઉષ્માશક્તતન ં વરાળ કે વવદ્યત શક્તતમાં
પરરવતાન થાર્ છે.
• શક્તત – કોઇ પણ પદાથા કે વસ્તના
કાર્ા કરવાના પ્રમાણને શક્તત કહે
છે.
• ઊજાા – પદાથા કે વસ્તની કાર્ા
કરવાની ક્ષમતાને તેની ઊજાા
કહેવામાં આવે છે.
• ઓગણીસમી સદીમાં ઊજાા માટે
• કોલસો, ખનીજ તેલ, કદરતી
વાય, જળવવદ્યત, અણ ઊજાાનો
ઉપર્ોગ થાતો હતો.
•વવવવધ શક્તત (ઊજાા) ના
સંસાધનો
(1) પરં પરાગત ઊજાાના સંસાધનો
(2) બબન પરં પરાગતઊજાાના સંસાધનો
•પરં પરાગત ઊજાાના
સંસાધનો
• કોલસો, ખનીજ તેલ, કદરતી વાય
તથા વવજ ઊજાા
•બબન પરં પરાગતઊજાાના
સંસાધનો
• સૌર શક્તત, પવન શક્તત, ભરતી
શક્તત, ભ ૂતાપીર્ શક્તત, બાર્ો ગૅ સ
વગેરે
• બબન વ્ર્ાપારીક – જલાઉ લાકડં ,
છાણ, લક્કડીર્ો કોલસો, વગેરે
• વ્ર્ાપારરક – ખનીજ કોલસો,
પેટ્રોબલર્મ
•કોલસો
(કાળો હીરો)
• કોલસો પ્રસ્તર ખડકમાંથી મળે છે
•કોલસોનો ઉપર્ોગ
• રસોઇકરવામાં, કારખાનામાં ઊજાા
સ્ત્રોત તરીકે અને કાચામાલ તરીકે,
તાપવવદ્યતમાં, ધાત ગાળવામાં તથા
મીઠં , કેરોસીન અને સગંધીત અત્તર
બનાવવામાં ઉપર્ોગી છે.
• કોલસાની આડ પેદાશો –
ડામર, એમોવનર્ા વાય, એમોવનર્ા
સલ્ફેટ, બેન્ઝોલ તથા ક્રુડ ઑઇલ
• એક ટન કોલસો = 3 ગૅ લન ક્રુડ
ઑઇલ
• કોલસોએ અક્મમભ ૂત ખનીજ છે
• લગભગ 30 કરોડ વર્ા પ ૂવે ભ ૂસંચલનના
ૃ
ૃ અને
કારણે પથ્વી
પરના જ ંગલો, વક્ષો
વનસ્પવત નીચે દટાર્ા તેમના પર દબાણ
અને ભ ૂતાપીર્ ગરમીની અસરના કારણે
કાબાનતત્વ ધરાવતા ખડોકોમાં તેન ં
રૂપાંતર થય ં આમ કોલસાન ં વનમાણા થય.
• કાબોનીફરસ યગમાં
• 25 કરોડ વર્ા પહેલા કોલસો
બનવાન ં શરૂ થય ં તે સમર્ને
કાબોની ફરસ યગ કહે છે.
•કોલસાના પ્રકારો
• (1) એન્રેસાઇટ – (નરમ કોક)
• (2) બબટયવમનસ કોલસો – (ડામર)
• (3) બલગ્નાઇટ કોલસો
• (4) પીટ કોલસો
• (1) એન્રેસાઇટ – (નરમ કોક)
• એન્રેસાઇટ સૌથી ઊંચી પ્રકારનો
કોલસો છે.
• કાબાન તત્વ 90 થી 95 ટકા જેટલ ં
હોર્ છે.
• કઠણ, વવશદ્ધ ચળકાટ તથા એકદમ
કાળો રં ગ હોર્ છે.
• તેની ધમાડા વગરની ભ ૂરી અથવા
વાદળી રં ગની જ્ર્ોત હોર્ છે.
• તેમાં રાખન ં પ્રમાણ ઓછં હોર્ છે.
• વવશ્વમાં કલ કોલસામાં એન્રેસાઇટ
કોલસાનો માત્ર 5% જેટલો જથ્થો
છે.
• બબટયવમનસ કોલસો – (ડામર)
• બબટયવમનસ કોલસામાંકાબાન તત્વ
70 થી 90 ટકા જેટલ ં હોર્ છે.
• કાળો, ઓછો કઠણ અને મંદ
ચળકાટ ધરાવે છે.
• સળગાવતા પીળી જ્ર્ોત નીકળે છે.
• બબટયવમનસ કોલસો રે લવે અને
કારખાનામાં વધ ઉપર્ોગ થાર્ છે.
• બબટયવમનસ કોલસામાંથી ડામર,
કદરતી વાય અને કોક મળે છે.
• બલગ્નાઇટ કોલસો
• બલગ્નાઇટ કોલસામાં કાબાન તત્વ 40
થી 60 ટકા હોર્ છે.
• તે રં ગે બદામી કે ભ ૂખરો હોર્ છે.
• તેથી બ્રાઉન કોલસો કહેવાર્ છે.
• તે ધમારડર્ો અને સૌથી વધ રાખ
પાડતો કોલસો છે.
• ઉપર્ોગ
• તાપવવદ્યત મથકો, રે લવેમાં તથા
કોલટાર બનાવવામાં ઉપર્ોગમાં
આવે છે.
• પીટ કોલસો
• પીટ કોલસામાં કાબાન તત્વ 30 થી
45 ટકા હોર્ છે.
• ભેજન ં પ્રમાણ 80 ટકા હોર્ છે.
• વનમ્ન કક્ષાનો ભ ૂરા રં ગનો કોલસો છે.
• કારખાનામાં ઉપર્ોગી છે.
ૃ
• ઊંચી કક્ષાનો કોલસો 35 થી 45 અંશ અક્ષવત્તો
વચ્ચેના વવસ્તારોમાં છે
• કોલસાનો સૌથી વધ અનામત
જથ્થો ઉત્તર અમેરરકા ખંડમાં
આવેલ છે.
•વવશ્વમાં ય.એસ. કોલસાના અનામત
જથ્થામાં અને ઉત્પાદનમાં પ્રથમ સ્થાન
ધરાવે છે.
• વવશ્વમાં કોલસાન ં ઉત્પાદન કરતા
દે શો
• રવશર્ા, ય.કે., જમાવન, દબક્ષણ
આરિકાના દે શો, ચીન અને ભારત
ય.કે
જમાવન
રવશર્ા
ચીન
આરિકાના દે શો
ભારત
• ભારતમાં કોલસાન ં ઉત્પાદન
કરતા મખ્ર્ રાજ્ર્ો
• ઝારખંડ, ઓરરસ્સા, પ.બંગાળા,
છત્તીસગઢ, મધ્ર્ પ્રદે શ, જમ્મ અને
કમમીર
• ગૌણ રાજ્ર્ો રાજસ્થાન,
તવમલનાડ, અસમ, ગજરાત
ઝારખંડ
•જમ્મ અને કમમીર
મધ્ર્ પ્રદે શ
છત્તીસગઢ
પ.બંગાળા
ઓરરસ્સા
• કોલસાની મખ્ર્ ખાણો – ઝરરર્ા,
બોકારો, બગરરરદહ, કરણપર અને
રાણીગંજ
• ગજરાતમાં – કચ્છ, ભરૂચ,
મહેસાણા, ભાવનગર, અને સરત
જજલ્લામાં બલગ્નાઇટ મળે છે.
બલગ્નાઇટ
• કચ્છમાં પાનન્ધ્રો કોલસાન ં સૌથી મોટં
ક્ષેત્ર છે.
• કચ્છમાં બલગ્નાઇટ આધારીત તાપ
વવદ્યત મથક પણ છે.
• ભારતમાં 2003 માં કોલસાનો
અનમાવનત જથ્થો 2,40,748 વમબલર્ન
ટન હતો
• ખનીજ તેલ – પ્રસ્તર ખડકો માંથી
મળે છે.
રે તાળ ખડકો
ચ ૂનાના ખડકો
શેઇલ
• ભ ૂસંચલનના કારણે લાખો વર્ા
પહેલા સમદ્રના જીવો, પલાંકટન
વગેરે નાશ પામી નીચે દબાર્ા
તેના પર દબાણ અને ગમીના
કારણે તે હાઇડ્રોકાબાન પ્રવાહી કે
વાય સ્વરૂપમાં રૂપાંતરીત થર્ા છે.
• ભારતમાં ખનીજ તેલના ક્ષેત્રો –
• નવા ગેડ પવાતીર્ પ્રદે શમાં (અસમ)
• નવાં મેદાનો (ગજરાત)
• સમદ્ર તળમાં મબ
ં ઇ હાઇ (ખંભાત) માં
આવેલા છે.
• ખનીજ તેલ અને કદરતી વાયના
ઉત્પાદનમાં વવશ્વમાં ય.એસ પ્રથમ
સ્થાન ધરાવે છે.
• વવશ્વમાં ખનીજ તેલનો અનમાવનત જથ્થો
2090 બબબલર્ન બેરલ છે.
• તેમાંથી 600 બબબલર્ન બેરલ આરબ
દે શોમાં છે.
• 500 બબબલર્ન બેરલ રવશર્ાઅ અને
ચીનમાં છે.
• કલ અનમાવનત જથ્થાના 18% જથ્થો
પવશ્વમ એવશર્ાના દે શો પાસે છે.
• ભારતમાં ખનીજ તેલ
• ભારતમાં ખનીજ તેલનો અનામત ભંડાર
22 બબબલર્ન બેરલ જેટલો છે.
• ઇ.સ.1866 માં ભારતમાં પ્રથમ ખનીજ
તેલકવ
ૂ ો નહારાપોંગા ખાતે ખોદવામાં
આવ્ર્ો હતો.
• ઇ.સ.1867માં માકમ
ૂ ખાતેથી 36 મીટરની
ઊંડાથી ખનીજ તેલ મળી આવ્ય ં હત ં
• ઇ.સ.1958માં ગજરાતમાં પ્રથમ
ખંભાત ખાતે ખનીજ તેલ મળી
આવ્ય ં
• ઇ.સ.1960માં અંકલેશ્વર ખાતે
ખનીજ તેલ ક્ષેત્ર મળી આવ્ય ં
• ઇ.સ.1899માં રદગ્બોઇ ખાતે
પ્રથમ રરફાઇનરી નાખવામાં
• ઇ.સ.1958માં ઇન્ન્ડર્ન
રરફાઇનરીઝ બલવમટેડ ની
સ્થાપના કરવામાં આવીઆવી
હતી.
• ઇ.સ.1962માં જાહેર ક્ષેત્રની પ્રથમ
રરફાઇનરી સ્થાપવામાં આવી.
• ઇ.સ.1967માં કોચીન અને ચેન્નાઇમાં
રરફાઇનરી સ્થાપવામાં આવી
• ઇ.સ.1970માં હલ્દીર્ા (કોલકાતા)
ખાતે રરફાઇનરી સ્થાપવામાં આવી.
• બરૌની(બબહાર) અને કોર્લી (ગજરાત)
ખાતે રરફાઇનરી સ્થાપવામાં આવી છે.
• કોચીન,ચેન્નાઇ, હલ્દીર્ા અને મથરાની
રરફાઇનરીમાં મોટા ભાગે આર્ાતી
તેલ શદ્ધ થાર્ છે.
• ભરતમાં હાલ 18 રરફાઇનરી છે.
• તેની વાવર્િક તેલ શદ્ધ કરવાની
ક્ષમતા 11.47 કરોડ ટન છે.
• ભારતમાં ખનીજ તેલ સંશોધન
અને ઉત્પાદન માટે
•ભારતમાં ખનીજ તેલન ં
ઉત્પાદન
• ભારતમાં ખનીજ તેલન ં વાવર્િક
ઉત્પાદન 3.3 કરોડ ટન જેટલ ં છે.
• તેમાં 63 ટકા જેટલ ં ઉત્પાદન બૉમ્બે
હાઇ તેલ ક્ષેત્ર માંથી થાર્ છે.
• ગજરાતમાંથી 18 ટકા અને
અસમમાંથી 16 ટકા જેટલ ં ઉત્પાદન
થાર્ છે.
• તવમલનાડ, આંધ્રપ્રદે શ અને
અરૂણાચલ પ્રદે શમાંથી થોડ
ઉત્પાદન થાર્ છે.
• ભારતમાં બૉમ્બે હાઇ અને અબલર્ા બેટ
સમદ્રમાં આવેલા મહત્વના તેલ ક્ષેત્ર
છે.
• ઇ.સ.1975માં બૉમ્બે હાઇ કામ કરત ં
થય ં છે.
•ગજરાતમાં ખનીજ તેલ
• ગજરાતમાં ખનીજ તેલનો અનમાવનત
જથ્થો 418 વમબલર્ન ટન છે.
• ઇ.સ.1958 માં ગજરાતમાં લ ૂણેજ
ખાતેથી પ્રથમ ખનીજ તેલ પ્રાપત થય ં
હત.ં
• ગજરાતમાં અંકલેશ્વર મહત્વન ં ખનીજ
તેલ ક્ષેત્ર છે.
• અંકલેશ્વરનો ખનીજતેલનો અનામત
જથ્થો 460 લાખ વમબલર્ન ટન છે.
• અંકલેશ્વરમાં 170 કવ
ૂ ામાંથી
ખનીજતેલ
• અને 12 કવ
ૂ ામાંથી કદરતી વાય
ઉત્પાદન થાર્ છે.
• અંકલેશ્વરમાં પ્રવતરદન 83 હજાર
ટન ખનીજ તેલ કાઢવામાં આવે
છે.
• અંકલેશ્વરમાં કદરતી વાયન ં
ઉત્પાદન પ્રવતરદન 3 લાખ ઘન
વમટર છે.
• અંકલેશ્વરન ં ખનીજ તેલ કોર્લી
રરફાઇનરીમાં મોકલવામાં આવે છે.
• તેમાંથી બનતી આડ પેદાશો
કેરોસીન, ક્સ્પરરટ વગેરે
સાબરમતી (અમદાવાદ)
મોકલવામાં આવે છે.
• ગજરાતમા
• ભરૂચ, અમદાવાદ, ખેડા,
ગાંધીનગર, મહેસાણા,સરત અને
વડોદરા જજલ્લામાંથી ખનીજ તેલ
મળી આવે છે.
• ગજરાતમાં ગાંધાર તેલ ક્ષેત્ર
ઉત્પાદન અને ગણવત્તાની દા ન્ષ્ટર્ે
અંકલેશ્વર કરતા વધ અનકળ
ૂ છે.
• કદરતી વાયનો ઉપર્ોગ –
કારખાનામાં સંચાલન શક્તત તરીકે,
ઠં ડા પ્રદે શમાં ગરમી મેળવવા માટે
તથા બળતણ તરીકે ઉપર્ોગી છે.
ભારતમાાં કૃદરતી વાય ુ ઉત્પાદન કરતા
રાજ્યો
રાજસ્થાન
વત્રપરા
આંધ્રપ્રદે શ
તવમલનાડ
• ભારતમાં 2300 કરોડ ઘન
વમટર કદરતી વાયનો વપરાશ
છે.
• ગજરાત ખનીજતેલના
ઉત્પાદનમાં 41% ફાળો આપે છે
• ગજરાત કદરતી વાયનાં
ઉત્પાદનમાં 47% ફાળો આપે છે.
• ગજરાતમાં વડોદરા નજીક આવેલ
પેટ્રોકેવમકલ અને રાસાર્બણક ખાતરના
કારખાનાને હજીરા – બીજાપર –
જગદીશપર પાઇપ લાઇન દ્વારા
કદરતી વાય આપવામાં આવે છે.
• હજીરા ખાતે ગસૅ આધારીત સ્પોન્જ
આર્ના પ્રોજેતટ ને દૈ વનક 3.50
લાખ ઘન વમટર ગૅ સ આપવામાં
આવે છે.
• ગજરાતમાં પાઇપ લાઇન દ્વારા
રાંધણ ગૅ સ આપવાની ર્ોજના છે.
• ગજરાતમાં વડોદરામાં પાઇપ
લાઇન દ્વારા રાંધણ ગૅ સ આપવામાં
આવે છે.
• અંકલેશ્વર,ગાંઘીનગર,સરત ભરૂચ
વગેરેને પાઇપ લાઇન દ્વારા રાંધણ
ગૅ સ આપવાની ર્ોજના છે.
• ઔધોબગક વવકાસના પાર્ામાં વવદ્યત
શક્તત રહેલી છે.
• ઔધોબગક ક્ાંવત પછી વવદ્યત
શક્તતની શોધ થઇ હતી.
• અણશક્તતની શોધે વવદ્યતશક્તતન ં
બચત્ર બદલી નાખ્ય ં છે.
• વવદ્યત ઉત્પન્ન કરવામાં આવતી
ખનીજોની તંગી ઉભી થેઇ છે.
• તેથી આજે તેના વવકલ્પ રૂપે
• સ ૂર્ાશક્તત, પવન શક્તત, ભ ૂતાપીર્
શક્તત, ભરતી શક્તતનો ઉપર્ોગ કરવો
જોઇએ.
• ભારતમાં વવદ્યતની કલ ઉત્પાદન
ક્ષમતા 1,04,917 મેગાવૉટ છે.
• દે શનો દરે ક નાગરરક દર કલાકે 379
રકલોવૉટ વીજળી વાપરે છે.
• ય.એસમાં દરે ક નાગરરક દર કલાકે
11,994 રકલોવૉટ વીજળી વાપરે છે.
વવદ્યતના ત્રણ પ્રકાર છે.
• તાપવવદ્યત
• જલવવદ્યત
• અણ વવદ્યત
• તાપ વવદ્યત ઉત્પાદનમાં કોલસો,
ખનીજ તેલ અને કદરતી વાયનો
ઉપર્ોગ થાર્ છે.
• ભારતમાં 310 કરતા વધ તાપવવદ્યત
મથકો આવેલા છે.
• ભારતની કલ વવદ્યતમાંથી 70% તાપ
વવદ્યત છે.
• તાપવવદ્યતમાં કોલસાનો વધ ઉપર્ોગ
થાર્ છે. કારણે કે
• કોલસો સસ્તો છે માટે
• તાપ વવદ્યત મથક કોલસાના ક્ષેત્રની
નજીક સ્થાપવામાં આવે છે કારણે કે
• કોલસો વજનમાં ભારે હોવાથી
પરરવહન ખચા વધ આવત હોવાથી
ભારતમાં તાપવવદ્યત ઉત્પાદન કરતા રાજ્ર્ો
મધ્ર્પ્રદે શ
અસમ
રદલ્લી
પ.બંગાળા
રાજસ્થાન
ઝારખંડ
ઉત્તરપ્રદે શ
કણાાટક
ઓરરસ્સા
છત્તીસગઢ
• તાપવવદ્યત મથકો રહેઠાણથી દૂર
સ્થાપવામાં આવે છે.
• તાપવવદ્યત ઉત્પાદનમાં કોલસાનો વધ
ઉપર્ોગ થતો હોવાથી પ્રદૂર્ણ વધ
થાર્ છે તેથી .
• દા.ત. ગાંઘીનગરમાં જી.ઇ.બી ના
કારણે કોલસી નજીકના સેકટરોમાં
છવાઇ જાર્ છે.
•ગજરાત
• ગજરાતન ં સૌથી મોટ તાપવવદ્યત
મથક ધવારણ છે.
• ગજરાતમાં ઉકાઇ ખાતે તાપ અને
જળવવદ્યત મથકો મથકો આવેલા
છે.
• ગજરાતના મહત્વના તાપવવદ્યત
મથકો
• ઉતરાણ, વણાકબોરી, સાબરમતી,
પાનન્ધ્રો, ગાંધીનગર, પોરબંદર,
વસક્કા, કં ડલા વગેરે.
• જલવવદ્યત ને આ યગોનો ધમાડા
વગરનો સફેદ કોલસો કહેવાર્ છે.
• જલવવદ્યતમાં પાણીનો ઉપર્ો થતો
હોવાથી પ્રદૂર્ણ થત ં નથી
• જલ વવદ્યત મથક સ્થાપવાનો પારં ભીક
ખચા વધ આવે છે.
• પણ લાંબા ગાળે જલ વવદ્યત સસ્તી પડે છે.
• તાપવવદ્યત કરતા જલવવદ્યતની ક્ષમતા વધ
છે.
• તેથી તેની લાંબા અંતર સધી સહેલાઇ લઇ
જઇ શકાર્ છે.
• જલવવદ્યત માટે અનકળ
ૂ તાઓ
• બારે માસ ધોધરૂપે પાણી પડત ં
હોવ જોઇએ.
• વવશ્વમાં જલવવદ્યત ઉત્પાદન કરતા
દે શો
• નોવે, ક્સ્વડન, ક્સ્વટઝરલેન્ડ,
ઇટાલી, જાપાન, ય.એસ અને
રવશર્ા
•ભારતમાં જલવવદ્યત
• ભારતન સૌથી મોટ જલવવદ્યત
મથક કાવેરી નદી પર આવેલ ં
વશવસમદ્રમ વવદ્યત મથક છે.
•ભારતમાં જલ વવદ્યત
ઉત્પાદન કરતા રાજ્યો
ઉત્તરપ્રદે શ
મહારાષ્ટ્ર
કણાાટક
તવમલનાડ
અસમ
•ગજરાત
• ગજરાતમાં સૌથી મોટ જલવવદ્યત
મથક તાપી નદી પર ઉકાઇ ખાતે
આવેલ ં છે.
• નમાદા ર્ોજના તૈર્ાર થતા 1450
મેગાવૉટ જલવવદ્યતન ં ઉત્પાદન થઇ
શકશે.
• અણવવદ્યતમાં યરે વનર્મ, થોરરર્મ
વગેરે ખનીજો વપરાર્ છે.
• આ ખનીજો અણવવભાજનથી
વવરાટ શક્તત પેદા થાર્ છે.
• 450 ગ્રામ યરે વનર્મમાંથી લગભગ 120
લાખ રકલોવૉટ વવદ્યત શક્તત મળે છે.
• કોલસા દ્વારા આટલી વવદ્યત મેળવવી
હોર્તો 60 હજાર ટન કોલસો જોઇએ.
• ભારતમાં આ ખનીજો ઝારખંડ અને
રાજસ્થાન માંથી મળે છે.
• ભારતના પરમાણ વવદ્યત મથકો
• મહારાષ્ટ્રમાં – તારાપર
• તવમલનાડમાં - કલ્પક્કમ (ચેન્નાઇ)
• રાજસ્થાનમાં - રાવતભાટા
• ઉત્તરપ્રદે શમાં - નહોરા
• ગજરાતમાં – કાકરાપાર
• કણાાટકમાં - કૈ ગામ
• બબનપરં પરાગત ઊજાાના સ્ત્રોત
જણાવો છે?
• સૌરઊજાા, બાર્ોગૅ સ,
પવનઊજાા અને ભરતી
ઊજાાવગેરે
• વવશ્વમાં બબનપરં પરાગત ઊજાા
સ્ત્રોતનો ઉપર્ોગ કરતા દે શો
• ય.એસ, રવશર્ા, િાન્સ, કેનેડા,
જાપાન ઓસ્ટ્રે બલર્ા, નેધરલેન્ડ,
વગેરે દે શોમાં
• ભારતમાં બબનપરં પરાગત ઊજાાના
સ્ત્રોતના સંશોધના અને ઉપર્ોગ માટે
કઇ સંસ્થાની સ્થાપના કરવામાં આવી
છે?
• COMMISSION FOR ADDITIONAL
SOURCES OF ENERGY ની
1981માં રચના કરવામાં આવી છે.
• ગજરાતમાં ગજરાત ઊજાાવવકાસ
સંસ્થાન ની સ્થાપના કરવામાં
આવી છે.
• GUJARAT ENERGY
DEVELOPMENT AGENCY,
(GEDA)
• ભારતમાં બબનપરં પરાગત
ઊજાાસ્ત્રોતની અનમાવનત ઉત્પાદન
ક્ષમતા 95.000 મેગાવૉટ છે.
ૃ
• સ ૂર્ાની પ્રચંડ ઊજાામાંથી માત્ર પથ્વી
પર બે અબજમા ભાગની ઊજાા પ્રાપત
થાર્ છે.
ૃ
• સ ૂર્ા પથ્વીના
દર ચોરસ વમટર પર
એક રકલોવૉટ ઊજાા આપે છે.
સૌરઊજાા સંશોધન માટે સંસ્થાઓ
• આંતરરાષ્ટ્રીર્
કક્ષાએ INTERNATIONA
L SOLAR
ENERGY
SOCIETY(ISES)
ની રચના કરવામાં
આવી છે.
ISESભારતમાં શાખા
• SOLAR
ENERGY
SOCIETY OF
INDIA
(SESI)ની
સ્થાપના કરવામં
આવી છે.
• ગજરાતમાં ISES ની શાખા
• SOLAR ENERGY SOCIETY
OF GUJARAT (SESG)ની
સ્થાપના કરવામાં આવી છે
• અમેરરકામાં 200 જેટલી કં પનીઓ સૌર
ઊજાાના સાધનો બનાવે છે.
• ભારતમાં સૌર ઊજાાના સાધનો
• રદલ્લીમાં સોલર બેટરીથી ચાલતા
વાહનો વપરાર્ છે. (50 રક.મી ઝડપ)
• ચીન્નાઇમાં વમની સોલાર પાવર
પલાન્ટ અને ડાંગર સ ૂકવવા માટે
સોલાર ડ્રાર્ર પલાન્ટ બનાવ્ર્ો છે.
• ગેડાએ વડોદરા નજીક છાણી ખાતે દસ
ટન ક્ષમતાવાળં શીતાગાર સ્થાપય ં છે.
• ગજરાતમાં વીજળી વગરના ગામોમાં
દીવાબતી, ખેતરોમાં વસિંચાઇ માટે અને
ટી.વી માટે સોલાર સેલ સંચાબલત
પલાન્ટ ગોઠવવામાં આવ્ર્ા છે.
• ભારતનો સૌથી મોટો સોલાર પલાન્ટ
• ગજરાતમાં ભ ૂજ પાસે માધોપરમાં
5000 ચોરસ મીટરનો છે.
• આ પલાન્ટ ખારાપાણીને શદ્ધ
(મીઠં )કરવા માટે છે.(રડસેબલનેશન
કરવા)
• પવન વાસ્તવામાં સ ૂર્ાઊજાાન ં એક
સ્વરૂપ છે.
ૃ
• પથ્વી
પર સૌર રકરણોનો લગભગ 2
% ભાગ પવન ઊજાામાં રૂપાંતર થાર્
છે.
• પવન ઊજાા પવન ચક્કી દ્વારા
મેળવામાં આવે છે.
• પવન ચક્કીમાં પ્રવેશતી પવન ઊજાા
પવનની ઝડપની ઘનતાના સમ
પ્રમાણમાં હોર્ છે.
• દા.ત 15 રકમીની ઝડપે પવન ફંકાતો
હોર્તો પવન ચક્કી 3675 વૉટ વીજ
પેદા કરે .
• 15 થી 20 રકમી ઝડપથી અવરોધ
વગર ફંકાતા પવન વાળા સ્થળો પવન
ચક્કી સ્થાપવા માટે અનકળ
ૂ છે.
• કચ્છમાં માડવીના સમદ્રરકનારે 1.10
મેગાવૉટ ન ં વવન્ડફામા સ્થાપવામાં
આવ્ય ં છે.
• જામનગર જજલ્લાના લાંબા ગામે 10
મેગાવૉટ ન ં વવન્ડફામા સ્થાપવામાં
આવ્ય ં છે
• ડેવનશ આંતર રાષ્ટ્રીર્ વવકાસ એજન્સી,
(ડેન્માકા ) ની નાણાંકીર્ સહાર્થી
• ચેન્નાઇના મરીના બીચમાંથી પવન
ઊજાા દ્વારા ઉત્પાદન થતી વવદ્યત
પાણીને ટાંકીમા ચઢાવા અને બેટરી
ચાર્જ કરવામાં વપરાર્ છે.
• પવન ચક્કીન ં વતળ
ા જેટલમોટ તેટલી
ઊજાા વધ પેદા કરે છે.
• એક પવન ચક્કી 15 વર્ા સધી કામ
આપે છે.
• પવન ચક્કીમાં બળતણ અને જાળવણી
ખચા ઓછો આવે છે.
• એક 1.5 મેગાવૉટ ન ં વવન્ડ ફામા
સ્થાપવા માટે એક મરહનાનો
સમર્ગાળો લાગે છે.
• જ્ર્ારે ન્યક્તલર્ર, થમાલ કે
હાઇડ્રોપાવર સ્થાપવા માટે 9 વર્ાનો
સમર્ગોળો લાગે છે.
• પવન દ્વારા એક મેગાવૉટ વીજળી
ઉત્પાદ કરવામાં આવે તો 5000 બેરલ
ખનીજ તેલની બચત થાર્ છે.
• ( 1 બેરલ = 160 રકલો)
• ભારતમાં આજે 50 મેગવૉટ વવદ્યત
પવન ઊજાા દ્વારા મેળવી શકાર્ છે.
• ઇ.સ.1986 માં ત ૂતીકોરરન ખાતે
ભારતન ં સૌપ્રથમ વવન્ડ ફામા
સ્થાપવામાં આવ્ય ં હત ં
• ભારતન ં સૌથી મોટ વવન્ડ ફામા
તવમલનાડના ગચ્છ ખાતે આવેલ ં છે.
• ભારતમાં ક્યાક્યા રાજ્ર્ોમાં વવન્ડ
ફામા સ્થાપવામાં આવ્ર્ા છે?
• ગજરાત, તવમલનાડ, મહારાષ્ટ્ર,
કેરલ આંધ્રપ્રદે શ, ઓરરસ્સા,
કણાાટક, અને મધ્ર્પ્રદે શમાં
સ્થાપવામાં આવ્ર્ા છે.
• ભારતમાં વવન્ડ ફામાની સ્થાવપતક્ષમતા
કેટલી છે?
• ભારતમાં વવન્ડ ફામાની સ્થાવપત ક્ષમતા
37.245 મેગાવૉટ છે.
• ભારતમાં ગજરાત, તવમલનાડ,
મહારાષ્ટ્ર કણાાટક, મધ્ર્પ્રદે શ અને
લક્ષદ્વીપમાં 85 સ્થળોએ વવન્ડ ફામા
સ્થાપવાન ં નક્કી કરવામાં આવ્ર્ા છે.
• જેની ઉત્પાદન ક્ષમતા 4500 મેગાવૉટ
છે
• ખેતરનો કચરો,નકામાં કવૃ ર્પદાથો,
છાણ, માનવ મળમ ૂત્ર શેરડીના કચ
ૂ ા,
આલ્કોહોલીક પદાથો વગેરે વસ્તઓનો
ઉપર્ોગ કરીને મેળવવામાં આવતા
ગૅ સને બાર્ોગૅ સ કહે છે.
• છાણમાંથી મેળવવામાં આવતા ગૅ સને
ગોબર ગૅ સ કહે છે.
• બાર્ોગૅ સ મેળવી લીધા પછી નકામા
કચરામાંથી વવર્ાણ વગરન ં ખાતર
તૈર્ાર થાર્ છે.
• બાર્ોગૅ સની જ્ર્ોત 20 ટકા વધ ઊજાા
આપેશે. તેની જ્ર્ોત પ્રદૂર્ણ રરહત છે.
• ભારતમાં બાર્ોગૅ સના ઉત્પાદનમાં
ઉત્તરપ્રદે શ પ્રથમ સ્થાને છે.
• ગજરાત બીજા સ્થાને છે.
• ભારતનો સૌથી મોટો બાર્ોગૅ સ
પલાન્ટ
• ગજરાતના પાટણ જજલ્લાના
વસદ્ધપર તાલકાના મેથાણ ગામમાં
આવેલો છે.
• ગજરાતમાં બીજા મોટા બાર્ોગૅ સ
પલાન્ટ
• અમદાવાદ જજલ્લાના દસકોઇ
તાલકાના ઉદ્તલ ગામમાં અને
• બનાસકાંઠા જજલ્લાના પાલનપર
તાલકાના દાંતીવાડા ખાતે આવેલ
છે.
• ઇ.સ. 1954 ગજરાતમાં બાર્ોગૅ સ
બનાવવાની શરૂ આત થઇ હતી.
• રાષ્ટ્રીર્ બાર્ોગૅ સ ર્ોજના હેઠળ
ગજરાતમાં 65,000 બાર્ોગૅ સ
પલાન્ટ બનાવવાન ં આર્ોજન છે.
ૃ
• પથ્વીની
સપાટી પરથી ભ ૂગભામાં
ગર્ેલ ં પાણી વરાળ સ્વરૂપે બહાર
આવે છે. તેમા સમાર્ેલી ઊજાાને
ભ ૂતાપીર્ ઊજાા કહે છે.
ૃ
• પથ્વીસપાટી
પર ફવારા કે ગરમ
પાણીના ઝરા સ્વરૂપે ભ ૂતાપીર્ ઊજાા
જોવા મળે છે.
• વવશ્વમાં ભ ૂતાપીર્ ઊજાાનો
ઉપર્ોગ કરતા દે શો
• ય.એસ, આઇસલેન્ડ, ન્યઝીલેન્ડ,
ઇટાલી તથા જાપાનમાં ભ ૂતાપીર્
ઊજાાનો વધ ઉપર્ોગ થાર્ છે.
• ભારતમાં રહમાચલ પ્રદે શમાં
મબણકરણ ખાતે આવેલો વવદ્યત
પલાન્ટ ભ ૂતાપીર્ ઊજાાથી ચાલે
છે.
• ગજરાતમાં ગરમ પાણીના ઝરા
• વલસાડ જજલ્લાના – ઉનાઇ ખાતે
• ખેડા જજલ્લાના- લસદ્રં ા અને ટવા
• સૌરાષ્ટ્રમાં – તલસીમર્ામ ખાતે
• સમદ્ર રકનારે ભરતી –ઓટની રક્ર્ા
સતત ચાલતી રહે છે તેમાંથી
વવદ્યત પેદાકરવામાં આવે છે.
• વવશ્વમાં સૌપ્રથમ િાન્સમાં ભરતી
ઓટનો ઉપર્ોગ કરીને વવદ્યત
મેળવવામાં આવી હતી.
• ઇ.સ.1910 માં િાન્સે ભરતી ઓટ
દ્વારા 1 રકલોવૉટ વવદ્યત મેળવી
હતી
• ય.એસ અને કેનેડા ફન્ડીની ખાડીની
ભરતી ઓટનો ઉપર્ોગ કરી વવદ્યત
મેળવે છે.
• ભારતમાં વવશાળ દરરર્ારકનારે
ભરતી ઓટનો ઉપર્ોગ કરી વવદ્યત
મેળવવાની વ્ર્ાપક તકો છે.